अच्छा होता देतें सिर्फ सदमा दिलको,
देतें है ज़खम वो ज़मीरमें उतरकर.
જો એ ફકત દિલને વેદના દેતા તો સારુ હતું
એ તો વેદના આપે છે આત્મામાં ઊતરીને
इन्सान है तो बेवफाई हो भी जाती है,
पर क्या जानवरोको वफ़ा करनेका हक नहीं?
માણસ હોય તો બેવફાઈ થઈ પણ જાય
પણ પ્રાણીઓને વફાદારી કરવાનો હક નથી?
रोज़े विदा ए दोस्त ना पूछीये गम मेरा,
पांव भारी और दिलपे सो सो मनका बोज़!
જુદાઈના દિવસે તું મારી પીડા ના પૂછીશ એ મિત્ર
પગ ભારે ભારે અને દિલ ઉપર સો મણનો બોજ
कब तक युं भारी दिल रहोगी रोज़े विदाके दिन,
सरे गुज्शता सुनके किसी हिज़्रकी सब्र करले नज़ु
ક્યાં સુધી તું આમ ઉદાસ રહીશ વિદાઈના સમયે
કોઈ વિરહીનીની વાત સાંભળીને ધીરજ ધરી લે નજુ
देकर हीज़्र मुझे खुद खुदा भी परीशां है हशरमें
“क्या होगा गर मर जायेगी एक मासुम बेखता.
ક્યામતના ખુદા પણ હેરાન છે મને જુદાઈ આપીને
“શું થશે જો એક નિર્દોષ વાંક વિના મરી જશે”
यादोका एक सागर है दिलमे
हर पल एक नई लहेर बनके आती है
સ્મરણોનો એક સમુદ્ર છે દિલમાં
હર ક્ષણે એક લહેરખી બનીને આવે છે
नजमा मरचंट
३-३०-११